જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સહકાર અને સેવાની ભાવના ન ધરાવતા વ્યક્તિનું જીવન વ્યર્થ છે. જરૂરીયાતમંદ લોકો વિશે વિચારવાનું એમના પ્રત્યે સંવેદનશીલ બનવાના પ્રયત્નો કરો ત્યારે એમાંથી " નિસ્વાર્થ સેવા "ની શરૂઆત થાય છે..
"સેવા પરમો ધર્મ" અને રાષ્ટ્રવાદના વિચારને કેન્દ્રમાં રાખી 1991માં સારહી યુથ ક્લબની રચના કરવામાં આવી હતી.નાના સ્તરે શરૂ કરવામાં આવેલ વિવિધ સાંસ્કૃતિક, સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિને મુકેશભાઈ સંઘાણીના નેતૃત્વમાં ઉત્તમ વ્યવસ્થાના ફ્રેમવર્ક વડે વ્યાપક સ્તરે આગળ વધારવામાં આવી રહી છે.સેવાકીય - સામાજિક પ્રવૃત્તિની સાથો સાથે કુદરતી આપદા સમયે જરૂરીયાતમંદ લોકો માટે શક્ય એટલી વધુ મદદરૂપ થવાના કાર્યો આ સંસ્થા કરી રહી છે.
જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સહકાર અને સેવાની ભાવના ન ધરાવતા વ્યક્તિનું જીવન વ્યર્થ છે. જરૂરીયાતમંદ લોકો વિશે વિચારવાનું એમના પ્રત્યે સંવેદનશીલ બનવાના પ્રયત્નો કરો ત્યારે એમાંથી " નિસ્વાર્થ સેવા "ની શરૂઆત થાય છે..
પ્રમુખશ્રી સારહી યુથ ક્લબ, અમરેલી
સેવાકીય પ્રવૃત્તિ
રાહતદરે લેબોરેટરી
સેવા
દર્દીઓ માટે ફ્રુટ
વિતરણ સેવા
મેડિકલ સાધનો
સંલગ્ન સેવા
કુદરતી આફત
સમયે સેવા
વેકસીનેશન કેમ્પ સેવા (કોવિડ)
રાશનકીટ વિતરણ
સેવા
ઓક્સિજન સેવા (કોવિડ)